બી ઝેડ કૌભાંડનો પ્રભાવ: 4500થી વધુ વિદ્યાર્થીઓ અને 350 સ્ટાફની મુશ્કેલીમાં વધારો | Grahak Chetna
બી ઝેડ એજ્યુકેશન કેમ્પસના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાના કથિત કૌભાંડના પગલે શૈક્ષણિક અને આર્થિક તંગીની સ્થિતિ ઊભી થઈ છે. 4500થી વધુ વિદ્યાર્થીઓ અને 350 સ્ટાફના પગાર અને ફીની સમસ્યાઓને પહોંચી વળવા તંત્રએ હસ્તક્ષેપ કર્યો છે.
હિંમતનગર સ્થિત ગ્રોમર સંસ્થા, જેને ભુપેન્દ્રસિંહ ઝાલાએ એક વર્ષ પહેલાં ટેકઓવર કરી હતી, હાલ આર્થિક મૂંઝવણમાં છે. ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવતા આરોપી સીઈઓના ફરાર થતાં હાલ સંસ્થા માટે ખર્ચ પતાવવો મુશ્કેલ બન્યો છે.
તંત્રની CID ક્રાઇમ દ્વારા સંસ્થાના કેટલાક એકાઉન્ટ સીઝ કરાતા શૈક્ષણિક સ્ટાફના પગાર અને અન્ય ખર્ચ માટે પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. જોકે, સાબરકાંઠા વહીવટી તંત્રએ આ આર્થિક તંગીને દૂર કરવા માટે તમામ શક્ય પ્રયાસો હાથ ધર્યાં છે.
4500થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકાર હકારાત્મક પ્રયાસ કરી રહી છે, અને સંસ્થાના શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓને આર્થિક સમાધાન આપવા પ્રયત્નશીલ છે.
#EducationCrisis #BZScandal #StudentsFuture #Sabarkantha #EducationSystem #StaffSalaryIssues #CIDCrime #EducationNews #Himatnagar #FinancialCrisis #EducationReforms #EducationTrustees #StudentSupport #EducationScandalIndia
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website: https://www.grahakchetna.in/
YouTube : https://www.youtube.com/@GrahakChetna
X (Twitter) : http://www.x.com/grahakchetna
Facebook : http://www.facebook.com/grahakchetnanews
Instagram : http://www.instagram.com/grahak.chetna