‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ
Updated: Apr 24th, 2025
GS TEAM
Pahalgam Terrorist Attack : પહેલગામ આતંકવાદી હુમલા પર જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, હવે આપણે સ્વીકારવું પડશે કે આતંકવાદનો એક ધર્મ છે અને તે ઈસ્લામ છે. તેમણે કહ્યું કે જ્યારે લોકોને પૂછવામાં આવે છે કે, તેઓ હિન્દુ છે કે નહીં, ત્યારે શું આપણે હિન્દુઓના રક્ષણની ચિંતા કરીએ છીએ?
શંકરાચાર્યએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
Source: Gujarat Samachar | Language: Gujarati