Latest News નેપાળ-તિબેટમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 126 થયો 2 months ago Hardik Gajjar Spread the love નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો છે.ભૂકંપમાં 190 લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતા 7.1 નોંધાઈ.કેન્દ્રબિંદુ તિબેટના ઝિઝાંગમાં નોંધાયું છે. Continue Reading Previous ISROના આગામી અધ્યક્ષ વી નારાયણNext આંધ્રપ્રદેશમાં, તિરુપતિમાં થયેલી ભાગદોડમાં છ ના મોત .