સુરતના સૈયદપુરા વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, 25થી વધુ લોકોની અટકાયત
સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના દરમિયાન અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં શહેરના પોલીસ કમિશનર, મેયર, અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો, જેમાં ડીસીપી વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા. પથ્થરમારાના આ મામલે 25થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને પોલીસે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરીને ઘરોમાં તપાસ હાથ ધરી છે.
#Surat #Saiyadpura #ShreejiEstablishment #StonePelting #PoliceAction #HarshSanghvi #LawAndOrder #SuratNews #BreakingNews #PoliceInvestigation
For more videos, visit our YouTube Channel –
Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/@GrahakChetna
Grahak Chetna Website:
https://www.grahakchetna.in/
https://www.youtube.com/@GrahakChetna
X
x.com/grahakchetna
Facebook
facebook.com/grahakchetnanews
Instagram
instagram.com/grahak.chetna