કાશ્મીરના પ્રવાસે ગયેલા 5000થી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા, 10 દિવસ રોડ બંધ રહેવાની શક્યતાઓ
Updated: Apr 21st, 2025
GS TEAM
Jammu-Srinagar landslide : જમ્મુ-શ્રીનગર રોડ પર આવેલા રામબનની આસપાસના દોઢ કિલોમીટરમાં ભારે વરસાદને કારણે થયેલા ધસી ગયેલી ભેખડોને લીધે તેની સીધી અસર એપ્રિલ અને મે મહિનાના શરુઆતમાં કાશ્મીર પ્રવાસનુ આયોજન કરનારા દસેક હજાર પ્રવાસીઓ પર પડી છે.
હવાઈ માર્ગ પર દબાણ વધતાં ફ્લાઈટના ભાડામાં તોતિંગ વધારો
Source: Gujarat Samachar | Language: Gujarati