Grahak Chetna

"Your Voice, Your Power!"

સરકારે 2024માં બે વખત વીજદરોમાં ઘટાડો કર્યો, ઊર્જા મંત્રી કનુ દેસાઈનો વિધાનસભામાં દાવો

Spread the love

મારી પ્રોફાઈલ

Updated: Mar 25th, 2025

Electricity Consumers get Relief : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે વર્ષ-2024 દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં વીજગ્રાહકોને કુલ સરેરાશ રૂ. 2004 કરોડની રાહત આપવામાં આવી છે. ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા દર ત્રણ મહિને રાજ્યમાં જે પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય, તેની સામે થયેલા ખર્ચની ગણતરી કરીને તે મુજબ ફ્યુઅલ ચાર્જ નિયત કરવામાં આવે છે. 

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *