‘પહલગામ પીડિત પરિવારોને ન્યાય મળશે’, મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશને ખાતરી આપી
Updated: Apr 27th, 2025
GS TEAM
PM Modi on Pahalgam Attack: 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત કાર્યક્રમ’ માં ફરી એકવાર આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને પહલગામના પીડિત પરિવારોને ન્યાય અપાવવાની ખાતરી પણ આપી.
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે…
Source: Gujarat Samachar | Language: Gujarati