પહલગામ આતંકી હુમલા બાદ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનો મોટો નિર્ણય, વક્ફ સંબંધિત દેખાવ સ્થગિત
Updated: Apr 24th, 2025
GS TEAM
AIMPLB on Pahalgam attack | ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ બુધવારે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને પીડિતોના પરિવારો સાથે એકતા દર્શાવવા માટે નવા વક્ફ કાયદા સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને ત્રણ દિવસ માટે રોકવાનો નિર્ણય લીધો.
Source: Gujarat Samachar | Language: Gujarati