જ્યારે ગુજરાત પર હુમલા બાદ ભારતીય નેવીએ કરાંચી પર છોડી હતી મિસાઇલ: જાણો ઓપરેશન પાયથન વિશે
Updated: Apr 26th, 2025
GS TEAM
Pakistani Army had to Surrender: 22 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલાના કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના પગલે ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં ભરતા સિંધુ જળ સંધિ સ્થગિત, અટારી-વાઘા બોર્ડર બંધ કરી, પાકિસ્તાની નાગરિકોના વિઝા પર પ્રતિબંધ, SAARC વિઝા મુક્તિ સમાપ્ત અને પાકિસ્તાની હાઇ કમિશનમાં લશ્કરી સલાહકારોને હાંકી કાઢવામાં આવ્યા. એવામાં હવે મોદી સરકાર પાસેથી નેવી બ્લોકેજની માંગ કરવામાં આવી રહી છે. તો જાણીએ નેવી બ્લોકેજ થાય તો શું પરિણામ આવી શકે.
ઓપરેશન ટ્રાઇડેન્ટ દરમિયાન માત્ર 12 જ દિવસમાં પાક. સેનાને ઘૂંટણીયે લાવી દીધી
Source: Gujarat Samachar | Language: Gujarati