uZOGHsT3O9XfG2nXgaUpRo6sJWM6k76Y

uZOGHsT3O9XfG2nXgaUpRo6sJWM6k76Y

જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા બાળકોને લગતા કાયદાઓ માટે હિન્દુ અનાથ આશ્રમ નડિયાદ ખાતે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો

હિન્દુ અનાથ આશ્રમ નડિયાદમાં તા. 01/03/2024 ના રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યોજેમાં ડોઅલકા રાવલ પ્રોટેક્શન ઓફિસર દ્વારા બાળકોના કાયદાઓજુવેનાઈલ જસ્ટિસ એક્ટ -2015 તથા પોકસો એક્ટ-2012બાળ લગ્નબાળકોના અધિકારોવ્યસનમુક્તિ તથા બાળકોની સરકારી યોજનાઓની સમજ આપી

આ જાગૃતિ કાર્યક્રમમાં શિવમ નર્સિંગ કોલેજ વલાસણ આણંદના 150 વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને હિન્દુ અનાથ આશ્રમના બાળકો તથા સ્ટાફ  હાજર રહ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *