Grahak Chetna

"Your Voice, Your Power!"

જામનગરમાં વેપારી સાથે રૂપિયા 26.63 લાખની છેતરપિંડી કર્યાની 3 સામે ફરિયાદ

Spread the love

મારી પ્રોફાઈલ

Updated: Mar 26th, 2025

Jamnagar Fraud Case : જામનગરમાં સાધના કોલોની રોડ પર વસંત વાટિકામાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ વિંગ નંબર-1 માં ફ્લેટ નંબર 103 માં રહેતા એક વેપારી ઊંચા કમિશનના બહાને છેતરપિંડીનો શિકાર બન્યા છે, અને તેઓએ ત્રણ શખ્સોને રૂપિયા 26,63,634નું પિતળ આપ્યા પછી નાણા નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

Courtesy: Gujarat Samachar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *